''brahmasutra sankarabhasyama''-''catu: sutri bhasyama'' (''BrahmSutra ShankarBhashyam'-'ChatuhSutriBhashyam'') Bharat

by Purushottam Saraswati

2020-05-06 08:24:52

આ બ્રહ્મસૂત્ર 'વેદાંત-સૂત્ર' તરીકે પ્રસિદĔ... Read more
આ બ્રહ્મસૂત્ર 'વેદાંત-સૂત્ર' તરીકે પ્રસિદ્ધ છે. તે ચારે વેદોનાં ઉપનિષદોનું વિશ્લેષણ છે. તેને ઉત્તરમીમાંસા કે જે વેદોનાં અંતિમ સ્થાને આવેલા છે. જયારે પૂર્વ-મીમાંસા એ વેદોનાં આગળનાં ભાગે આવેલ છે જે કર્મકાંડની વિધિઓ સાથે સંલગ્ન છે. બ્રહ્મસૂત્રનો હેતુ સર્વ વેદાંતોને એકત્રિત કરી સારાંશ રૂપે પ્રસ્તુત કરેલ છે. બ્રહ્મસૂત્ર મહર્ષિ બાદરાયણ 'વેદવ્યાસ' દ્વારા પ્રણીત છે.આ મૂળ સંસ્કૃતમાં રચિત છે, જેને લેખક દ્વારા ભારતીય ગુજરાતી ભાષામાં અનુવાદ સહીત 'પરમજ્યોતિ' નામક વ્યાખ્યાથી અલંકૃત કરેલ છે. તે સમજવામાં સરળ, પ્રવાહી, પ્રસન્ન ત.ગંભીર સારગર્ભને ચર્ચા રૂપે વર્ણિત છે.તે આત્માના સક્ષાત્કાર માટે કે સંપૂર્ણ બંધનોથી મુક્તિ માટે છે. મનુષ્ય દેહધારી જીવાત્માના સ્વ-આત્માની મુક્તિ અર્થે આ ગ્રંથનાં રચનાકાર મહર્ષિ બાદરાયણ 'વેદવ્યાસ'જીએ ત. આદિ ગુરૂ શંકરાચાર્ય મહારાજે તે સર્વ સુત્રોના ગુઢાર્થોને અતિ સરળતાથી સમજી શકાય એ રીતે ભાષ્યનું આલેખન કરી સર્વ મનુષ્યોને મહા& Less

Book Details

PublisherBharat Purushottam Saraswati
Publication date August 29, 2016
ISBN2940153725840

Compare Prices

Store Availability Book Format Condition Price
Barnes & Noble In Stock NOOK Book NOOK Book Buy USD 3.99
Barnes & NobleIn Stock
Format
NOOK Book
Condition
NOOK Book
Buy USD 3.99
Available Discount
No Discount available

Join us and get access to all
your favourite books

Sign up for free and start exploring thousands of eBooks today.

Sign up for free